બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં આત્રોલી આપત્તિ વ્યવસ્થાપન (સેલ્ટર હોમ) ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આરોગ્ય કર્મીઓ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન સ્થળાંતરિત કરેલા આશ્રિતો સાથે મુલાકાત કરી આપત્તિ વ્યવસ્થાપન અંગે કર્મચારીઓને જરૂરી સૂચના આપી.




