Posted in Keshod

બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી

સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી બાલગામ ગ્રામ પંચાયત ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, ધારાસભ્યો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી પરિસ્થિતી નો તાગ મેળવ્યો

+2

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648