બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં રહીજ ખાતે “આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર” ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, સહકારી આગેવાનો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, આરોગ્ય કર્મીઓ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી, સાથે સેલ્ટર હોમમાં રહેલા આશ્રિતોને ફુડ પેકેટનું વિતરણ કર્યું,




