Posted in Mangarol

શીલ બંદર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે

સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં શીલ બંદર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાન ધારાસભ્યો, NDRF. ની ટીમ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાન ને નિવારવા સ્થાનીક રહેવાસીને NDRF ની ટીમ દ્વારા બસ દ્વારા સલામત સ્થળે સ્થળાંતરીત કરાયા.

+8

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648