Posted in Mangarol

સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો, જીલ્લા/તાલુકા પંચાયતના આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે બેઠક કરી,

બિપોરજોય વાવાઝોડાને પગલે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો, જીલ્લા/તાલુકા પંચાયતના આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે બેઠક કરી, સંભવિત બિપરજોય વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચન આપ્યું.

+4

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648