સંભવિત “બિપરજોય” વાવાઝોડાને પગલે ચોરવાડ બંદર હોલીડે કેમ્પ ખાતે મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જીલ્લા વહીવટી તંત્ર, સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સ્થાનીક આગેવાનોને સાથે રાખી બેઠક કરી પ્રભાવીત બંદર સ્થળ મુલાકાત કરી, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી માર્ગદર્શન આપેલ.




