Posted in Mangarol

સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ધારાસભ્યો, સહકારી આગેવાનો સાથે બેઠક યોજી

બિપોરજોય વાવાઝોડાને પગલે આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ધારાસભ્યો, સહકારી આગેવાનો સાથે બેઠક યોજી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+4

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648