બિપોરજોય સાયકલોનની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા જૂનાગઢ જિલ્લાના સંભવીત દરિયાકાંઠાના વિસ્તારમાં મુલાકાતે જતા રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે માંગરોળ શીલ રોડપરથી પગ પાળા સ્થળાંતર કરી રહેલ માલધારી સાથે માંગરોળ ખાતે રસ્તા પર મુલાકાત કરી રહેવા જમવા અંગેની વ્યવસ્થા કરવા સંલગ્ન અધિકારીઓને સૂચના આપી.




