Posted in Uncategorized

જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સ

અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાતને પહોંચીવળવા આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા જેમાં રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા), જીલ્લા વહીવટી તંત્ર સાથે હાજર રહી માર્ગદર્શન મેળવ્યું.

+3

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648