બિપોરજોય સંભવિત વાવાઝોડાને પગલે માંગરોળના લોએજ ખાતે આવેલા “ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ” (મલ્ટી પર્પોઝ સાયકલોન સેન્ટર) ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે સ્થળ મુલાકાત કરી, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને જાળવવા સૂચનો કર્યા જેમાં સાથે રહી માર્ગદર્શન આપેલ.




