Posted in Mangarol

સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ધારાસભ્યો, સહકારી આગેવાનો સાથે બેઠક યોજી

બિપોરજોય વાવાઝોડાને પગલે આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ધારાસભ્યો, સહકારી આગેવાનો સાથે બેઠક યોજી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+4

Posted in Mangarol

સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો, જીલ્લા/તાલુકા પંચાયતના આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે બેઠક કરી,

બિપોરજોય વાવાઝોડાને પગલે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો, જીલ્લા/તાલુકા પંચાયતના આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે બેઠક કરી, સંભવિત બિપરજોય વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચન આપ્યું.

+4

Posted in Mangarol

“ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ” (મલ્ટી પર્પોઝ સાયકલોન સેન્ટર) ખાતે

બિપોરજોય સંભવિત વાવાઝોડાને પગલે માંગરોળના લોએજ ખાતે આવેલા “ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ” (મલ્ટી પર્પોઝ સાયકલોન સેન્ટર) ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે સ્થળ મુલાકાત કરી, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને જાળવવા સૂચનો કર્યા જેમાં સાથે રહી માર્ગદર્શન આપેલ.

+2

Posted in Chorvad

સંભવિત “બિપરજોય” વાવાઝોડાને પગલે ચોરવાડ બંદર હોલીડે કેમ્પ ખાતે

સંભવિત “બિપરજોય” વાવાઝોડાને પગલે ચોરવાડ બંદર હોલીડે કેમ્પ ખાતે મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જીલ્લા વહીવટી તંત્ર, સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સ્થાનીક આગેવાનોને સાથે રાખી બેઠક કરી પ્રભાવીત બંદર સ્થળ મુલાકાત કરી, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી માર્ગદર્શન આપેલ.

+4

Posted in Junagadh

સોલ્ટર સેન્ટર હોમ ખાતે નિરીક્ષણ કરી જરૂરી તાગ મેળવ્યા બાદ જીલ્લા કલેકટર કચેરી

અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રીની સૂચના અન્વયે રાજયના મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જુનાગઢ જિલ્લાના માંગરોલ માળીયા હા.તાલુકાના આજુબાજુના ગામોના સરપંચો સાથે મીટીંગ કરી સોલ્ટર સેન્ટર હોમ ખાતે નિરીક્ષણ કરી જરૂરી તાગ મેળવ્યા બાદ જીલ્લા કલેકટર કચેરી સાવચેતીના પગલા લેવા સંલગ્ન કચેરીઓના અધિકારીઓ અને એનજીઓ જોડે સ્થાનીક પરિસ્થિતી અંગે વાકેફ કરી વૈકલ્પીક વ્યવસ્થા અંગે જરૂરી સુચનો કર્યા હતા.

+3

Posted in Uncategorized

જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સ

અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાતને પહોંચીવળવા આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા જેમાં રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા), જીલ્લા વહીવટી તંત્ર સાથે હાજર રહી માર્ગદર્શન મેળવ્યું.

+3

Posted in Junagadh

“બિપરજોય વાવાઝોડા” ના પ્રભાવ ને પહોચી વળવા અને આગોતરી વ્યવસ્થા

સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા જી ને હાલ માં “બિપરજોય વાવાઝોડા” ના પ્રભાવ ને પહોચી વળવા અને આગોતરી વ્યવસ્થા જોવા જુનાગઢ જિલ્લા ની જવાબદારી સોપવામા આવેલ છે, ત્યારે તાબડતોડ તેમને જિલ્લાની જવાબદારી લઇ, અસરગ્રસ્ત તમામ તાલુકાઓ ની મુલાકાત કરી, જિલ્લા ના કોઇ પણ નાગરીક ને ભોજન, રહેવાની કે પશુધન કે જાન માલની કોઇ પણ પ્રકાર ની તકલીફ ના પડે તેનુ સુઝબુઝ થી આગોતરુ આયોજન કરી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ ના આગેવાનો સાથે સતત સંપર્ક મા રહી પરીસ્થીતિ ઉપર ચંપતી નઝર રાખી રહ્યા છે. અસ…

See more

+7

Posted in Chorvad

જૂનાગઢ જિલ્લાના સંભવીત દરિયાકાંઠાના વિસ્તારમાં મુલાકાતે

બિપોરજોય સાયકલોનની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા જૂનાગઢ જિલ્લાના સંભવીત દરિયાકાંઠાના વિસ્તારમાં મુલાકાતે જતા રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે માંગરોળ શીલ રોડપરથી પગ પાળા સ્થળાંતર કરી રહેલ માલધારી સાથે માંગરોળ ખાતે રસ્તા પર મુલાકાત કરી રહેવા જમવા અંગેની વ્યવસ્થા કરવા સંલગ્ન અધિકારીઓને સૂચના આપી.

+2

Posted in Mangarol

શીલ બંદર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે

સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં શીલ બંદર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાન ધારાસભ્યો, NDRF. ની ટીમ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાન ને નિવારવા સ્થાનીક રહેવાસીને NDRF ની ટીમ દ્વારા બસ દ્વારા સલામત સ્થળે સ્થળાંતરીત કરાયા.

+8