બિપોરજોય વાવાઝોડાને કારણે આજરોજ માંગરોળ બંદર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે માંગરોળ દરીયા કિનારે જેટીની જીલ્લા વહીવટી તંત્ર સ્થાનીક આગેવાનો માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ પરિસ્થિતિ અંગેના આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.




