બિપરજોય વાવાઝોડાને પગલે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સાથે બેઠક કરી, સંભવિત બિપરજોય વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું, સાથે જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી વ્યવસ્થા અંગે જરૂરી ત્યાગ મેળવ્યો જેમાં હાજર રહેલ.




