Posted in Mangarol

જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી

બિપરજોય વાવાઝોડાને પગલે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સાથે બેઠક કરી, સંભવિત બિપરજોય વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું, સાથે જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી વ્યવસ્થા અંગે જરૂરી ત્યાગ મેળવ્યો જેમાં હાજર રહેલ.

+3

Posted in Mangarol

ખારવા સમાજના અગ્રણીઓ માછીમારો સાથે સોમનાથ ભવન ખાતે બેઠક

આજરોજ માંગરોળ બંદર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે ખારવા સમાજના અગ્રણીઓ માછીમારો સાથે સોમનાથ ભવન ખાતે બેઠક યોજી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+4

Posted in Mangarol

માંગરોળ દરીયા કિનારે જેટીની જીલ્લા વહીવટી તંત્ર સ્થાનીક આગેવાનો માછીમારો સાથે

બિપોરજોય વાવાઝોડાને કારણે આજરોજ માંગરોળ બંદર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે માંગરોળ દરીયા કિનારે જેટીની જીલ્લા વહીવટી તંત્ર સ્થાનીક આગેવાનો માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ પરિસ્થિતિ અંગેના આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+7

Posted in Manavadar

માણાવદર તાલુકા ભાજપ સંગઠનના આગેવાન કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે

આજરોજ માણાવદર તાલુકા ભાજપ સંગઠનના આગેવાન કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરેલ.

+4