Posted in Junagadh

“સમાજ પરિવર્તન,સમાજ દ્વારા” ના વિષય પર વક્તા શ્રી મા.શ્રી આરીફ મોહમ્મદ ખાન સાથે હાજરી આપી

આજરોજ જુનાગઢ શામળા દાસ ગાંધી ટાઉનહોલ, ખાતે કેશવ સ્મારક પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત પ્રભુ નાગરિક ગોષ્ઠી ના આયોજિત કાર્યક્રમમાં નિમંત્રણને માન આપી “સમાજ પરિવર્તન,સમાજ દ્વારા” ના વિષય પર વક્તા શ્રી મા.શ્રી આરીફ મોહમ્મદ ખાન (રાજ્યપાલ શ્રી કેરલ) અને રા. સ્વ સંઘ-અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ) સાથે હાજરી આપી. પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું.

+2