Posted in JDCC Bank

રેલ્વે દુર્ઘટનામા ૨૮૦ લોકો મૃત્યુ પામ્યા ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

ઓડિશામાં થયેલ રેલ્વે દુર્ઘટનામા ૨૮૦ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત બિલ્ડીંગ ના લોકાર્પણ કાર્યકમ પૂર્વ મૃતકોના દિવંગત આત્માની શાંતિ અર્થે ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Posted in JDCC Bank

ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ની ૪૫ મી સુત્રાપાડા શાખાના નવા બેંક બિલ્ડીંગનું લોકાર્પણ

આજરોજ ગીર સોમનાથ જીલ્લા ના સુત્રાપાડા ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ની ૪૫ મી શાખાના નવા બેંક બિલ્ડીંગનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહી નવ નિર્મિત બિલ્ડીંગ ખુલ્લું મૂક્યું જે વેળાનો સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો, જેમાં સેઈફ ડિપોઝિટ વોલ્ટ સ્ટ્રોંગ રૂમ અને એ.ટી.એમ સાથેની અદ્યતન સુવિધાઓ સાથે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે.

+9