Posted in Junagadh

પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ડો. ભરત બોઘરા સાહેબની ઉપસ્થિતિમાં બેઠક મળી

9 વર્ષ સેવાના

9 વર્ષ સુશાસનના

9 વર્ષ ગરીબ કલ્યાણના

#9YearsOfModiGovernment અંતર્ગત ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શરૂ થતા વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લા અને મહાનગરના આગેવાન કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ડો. ભરત બોઘરા સાહેબની ઉપસ્થિતિમાં બેઠક મળી જેમાં હાજરી આપી, 30 મે થી 30.જૂન સુધી ચાલનારા વિશેષ જનસંપર્…

See more

+11

Posted in Junagadh

બિશનોઈ આશ્રમ ખાતે સંત શ્રી ગણેશ દાસ ગુરુ શ્રી ભાગીરથ દાશ આચાર્ય સાથે મુલાકાત કરી

ર્તવ્યનિષ્ઠ અને જનસેવામાં સદૈવ સમર્પિત આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને દેશસેવામાં 9 વર્ષ પૂર્ણ થવા પર આજ જુનાગઢ તાલુકાનાં વડાલ નજીક આવેલ બિશનોઈ આશ્રમ ખાતે સંત શ્રી ગણેશ દાસ ગુરુ શ્રી ભાગીરથ દાશ આચાર્ય સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા એ વેળાએ જન સેવામાં સદૈવ કાર્યરત પ્રધાનમંત્રી શ્રીના લોક સેવાના કાર્યોને યાદ કર્યા હતા.

#9YearsOfModiGovt

#9YearsOfSeva

+3

Posted in Junagadh

દેશના લોકલાડીલા વડાપ્રધાન વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ વડાલ સ્થિત શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર સ્પેસ્યાલીસ્ટ ડો. સિદ્ધાર્થરાવ સેલીઘાણી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.

+2

Boost t