Posted in Visavadar

“વિશેષ સંપર્ક અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમો

વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા ક્ષેત્રના આપાગીગા સમાધિ સ્થાન સતાધાર ખાતેના મહંત શ્રી વિજય બાપુ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.

+7

Boost

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648