Posted in Visavadar

ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી

વિશેષ જનસંપર્ક અભિયાન ના પ્રારંભે ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, તે અંતર્ગત આજરોજ સુરવેધામ ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી સરકારની સિદ્ધિઓ વાગોળી હતી.

+5

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648