Posted in Junagadh

૩૦ મે થી ૩૦ જૂન સુધી જનસંપર્ક અભિયાન તેમજ આયોજન અંતર્ગત બેઠક

આજરોજ અમૃત ઇન્સ્ટિટયૂટ ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક મળી જેમાં ગુજરાત પ્રદેશ દ્વારા અપાયેલ આગામી ૩૦ મે થી ૩૦ જૂન સુધી યોજાનારા જનસંપર્ક અભિયાન તેમજ વિવિધ કાર્યક્રમના આયોજન અંતર્ગત બેઠક યોજાઇ જેમાં હાજરી આપી આગામી તમામ કર્યકમોના આયોજન અંતર્ગત માર્ગદર્શન આપ્યું.

+8

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648