Posted in Junagadh

જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી આગામી મન કી બાતના ૧૦૦ મા એપિસોડ સંદર્ભે જિલ્લાના તમામ બુથો પર પ્રદેશનાં સૂચન મુજબ કાર્યક્રમનાં આયોજન અંગે માહિતી આપી.

+2

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648