Posted in Junagadh

જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી આગામી મન કી બાતના ૧૦૦ મા એપિસોડ સંદર્ભે જિલ્લાના તમામ બુથો પર પ્રદેશનાં સૂચન મુજબ કાર્યક્રમનાં આયોજન અંગે માહિતી આપી.

+2

Posted in Gandhinagar

GSC. બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક

આજ તા.૨૯ એપ્રિલના રોજ ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક લી.ખાતે GSC. બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે હાજરી આપી આગામી સમયમાં ટેકનોલોજીથી બેંકનું આધુનિકરણની સાથે સ્ટાફ ડિસિપ્લિન તેમજ બેંકને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી.