Posted in Junagadh

‘બૂથ સશક્તિકરણ અભિયાન 2023’ અને સોશિયલ મીડિયા વર્કશોપ કાર્યશાળા

‘બૂથ સશક્તિકરણ અભિયાન 2023’ અને સોશિયલ મીડિયા વર્કશોપ કાર્યશાળા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ જૂનાગઢ ખાતે પ્રદેશ પ્રમૂખ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા અને મહાનગર સ્તરની ટીમનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો જેમાં અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે હાજરી આપી,સોશીયલ મીડીયા અંગે જરૂરી માર્ગદર્શન મેળવેલ.

+14

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648