Posted in Junagadh

જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે જુનાગઢ તાલુકાના અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક મળી જેમાં હાજર રહીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબના આગામી પ્રવાસ કાર્યક્રમના આયોજન તેમજ સોશીયલ મીડીયા ડ્રાઇવ અંતર્ગતના અધૂરું કામ ઝડપથી પુર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા.

+9