આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દીનદયાલ ભવન ખાતે સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત જીલ્લા મોરાચાઓ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ની બેઠક યોજાઈ. જેમાં બાકી રહેલ કાર્યકર્તાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ-ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ તેમજ સરલ એપ ઇન્સ્ટોલેશન કરાવી પાર્ટી દ્વારા સૂચવેલા આગામી કાર્યક્રમ વિશે જરૂરી માર્ગદર્શન આપેલ.




