Posted in Keshod

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન

આવતી કાલ તા.૧૫-એપ્રિલના રોજ કેશોદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન અંગે કાર્યક્રમની પુર્વ સંધ્યાએ સોની સમાજ વાડી ખાતે મુલાકાત કરી જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું.

+8

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648