જ ૧૪- એપ્રીલના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨-મી જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ, ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી જેમાં હાજરી આપી.
આવતી કાલ તા.૧૫-એપ્રિલના રોજ કેશોદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન અંગે કાર્યક્રમની પુર્વ સંધ્યાએ સોની સમાજ વાડી ખાતે મુલાકાત કરી જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું.