Posted in Junagadh

શ્રી વત્સલભાઈ પંડ્યાના સ્વમુખે કથાનું રસપાન કર્યું.

આજરોજ જૂનાગઢ તાલુકાના સોળવદર ગામે રામજી મંદિરના લાભાર્થે સમસ્ત સોળવદર ગામ આયોજીત ભગવત સપ્તાહના નિમંત્રણને લઈ હાજરી આપી, વ્યાસપીઠ પર બિરાજીત શ્રી વત્સલભાઈ પંડ્યાના સ્વમુખે કથાનું રસપાન કર્યું.

+2