Posted in Junagadh

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે હાજર રહી પુષ્ટિ સંસ્કારધામ ખાતે

આજરોજ વડાલ સ્થિત પુષ્ટિ સંસ્કારધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે હાજર રહી પુષ્ટિ સંસ્કારધામ ખાતે કાર્યરત પુરુષોત્તમ લાલજી ગૌશાળા ની મુલાકાત કરી ગૌશાળા ખાતે ચાલતી ગૌસેવા સાથે ગૌ સંવર્ધનની પ્રવૃત્તિઓને નિહાળી ગૌ સંવર્ધન અર્થે જરૂરી સૂચનો કરેલ.

+10