Posted in Junagadh

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લાભ પાંચમ ના પવિત્ર દિવસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં હાજરી આપી સર્વેને નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી.

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648