Posted in Junagadh

મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

આગામી તા.૧૯ ઓક્ટોબરના રોજ વૈશ્વિક નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, તે અંતર્ગત ” માર્કેટિંગ યાર્ડ, માંડાવડ ” ખાતે વિસાવદર શહેર/તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારોની બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.