Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના બાદલપુર ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવાનો લાહ્વો મળ્યો.

આજ તા.૨૧ એપ્રિલના રોજ જૂનાગઢ તાલુકાના બાદલપુર ખાતે સ્વ. ધીરુભાઈ નારણભાઈ કુંભાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાજ્ઞાનયજ્ઞમાં ખોડલધામ નાં ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી પરિવારના નિમંત્રણને માન આપી સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે હાજર રહી વક્તા શ્રી જીગ્નેશદાદા (રાધે રાધે) ના મુખેથી કથાનું રસપાન કરવાનો લાહ્વો મળ્યો એ વેળાએ એમને રાધે કૃષ્ણ ની મૂર્તિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.