Posted in Junagadh

ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ગીરનાર પર્વત પર બિરાજમાન માં અંબા ના દર્શન.

આજ ૭ એપ્રીલના રોજ ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ગીરીવર ગીરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબા ના દર્શન કરવાં નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાયો.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.