Posted in Junagadh

ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ગીરનાર પર્વત પર બિરાજમાન માં અંબા ના દર્શન.

આજ ૭ એપ્રીલના રોજ ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ગીરીવર ગીરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબા ના દર્શન કરવાં નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાયો.