Posted in Visavadar

વિસાવદર તાલુકાના લેરિયા ગામ ખાતે કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આજરોજ વિસાવદર વિધાનસભા મત વિસ્તાર વિસાવદર તાલુકાના લેરિયા ગામ ખાતે ભગવનબાપા બાપા ડોબરીયાના પરિવારના પિતૃ મોક્ષાર્થે આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” કથામાં પાંચમા દિવસે ડોબરીયા પરિવારના આમંત્રણને માન આપી કથામાં હાજરી આપી કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.