Posted in Junagadh

પંડીત દીનદયાલ ભવન ખાતે જીલ્લા હોદ્દેદારો અને મંડલ પ્રમુખશ્રીઓની બેઠક મળી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જીલ્લા હોદ્દેદારો અને મંડલ પ્રમુખ શ્રીઓની બેઠક મળી જેમાં આગામી 5-એપ્રિલના રોજ યોજાનાર “સક્રિય સભ્ય સંમેલન”ના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.