Posted in Junagadh

“દીનદયાલ ભવન” ખાતે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે બેઠક મળી.

આજ ૨૫-માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત “દીનદયાલ ભવન” ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે બેઠક મળી, જેમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સમન્વય સાથે પ્રજાના વિવિધ પ્રશ્નો અને વિકાસ કર્યો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં હાજરી આપી.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.