Posted in Junagadh

“દીનદયાલ ભવન” ખાતે જીલ્લા હોદેદારો અને મંડલ પ્રમૂખશ્રીઓની બેઠક મળી.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત “દીનદયાલ ભવન” ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિ માં જીલ્લા હોદેદારો અને મંડલ પ્રમૂખશ્રીઓની બેઠક મળી, જેમાં હાજરી આપી આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોનાં આયોજન અંગે વિસ્તૃત માહિતી મેળવી.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.