Posted in Junagadh

પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી ઓની બેઠક મળી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી ઓની બેઠક મળી જેમાં હાજરી આપી,પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યો ઝડપભેર પુર્ણ કરવાની સાથે આગામી દિવસોમાં યોજનાર કાર્યક્રમો ના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.