Posted in Junagadh

મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ ખાતે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી અન્નશ્રેત્ર ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

આજરોજ ભોજલરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંચાલિત શ્રી લેઉવા પટેલ સમાજ ભવનાથ એવમ્ શ્રી ખોડલધામ સમિતિ-જૂનાગઢ દ્વારા સંચાલિત મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ ખાતે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સાથે હાજર રહી અન્નશ્રેત્ર ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.