આજરોજ ભોજલરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંચાલિત શ્રી લેઉવા પટેલ સમાજ ભવનાથ એવમ્ શ્રી ખોડલધામ સમિતિ-જૂનાગઢ દ્વારા સંચાલિત મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ ખાતે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સાથે હાજર રહી અન્નશ્રેત્ર ની શુભેચ્છા મુલાકાત લીધેલ.





