ગિરનારની પાવન ભૂમિમાં ચાલતા “જીવ અને શિવના” મિલન સમા મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ મંદિરના મહંત શ્રી હરીગીરી મહારાજ સાથે મેળા સંદર્ભે ચર્ચા-વિચારણા કરી મેળા દરમિયાન આવનારા ભાવિક ભક્તો ને કોઈપણ જાતની અસુવિધા ન થાય તે બાબતે ચર્ચા-વિચારણા કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપેલ,એ વેળાએ સંતોના આશીર્વાદ મેળવ્યા.










