સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો “સંવાદ કાર્યક્રમ” ના બીજા દિવસે જૂનાગઢ તાલુકાના વડાલ જીલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ પહેલા વડાલ ટાવર ચોક ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો અને એમના દ્વારા અપાયેલા પ્રશ્નો નું ઝડપ ભેર નિવારણ આવે તેવું આશ્વાસન આપેલ, જે કાર્યક્રમ માં હાજરી આપી.










