Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબે ભવનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવી પૂજન-અર્ચન કર્યું.

મહા શિવરાત્રી મેળાને લઇને મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબે ભવનાથ મંદિર ખાતે ભવનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવી પૂજન-અર્ચન કર્યું એ વેળાએ હાજરી આપી ધન્યતા અનુભવી.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.