Posted in Talala

તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર “મહા ખેડૂત શિબિર”ના કાર્યક્રમ તૈયારીઓનું જાત નિરીક્ષણ.

આવતીકાલે તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર ત્રિવિધ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનાર “મહા ખેડૂત શિબિર” શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અને ખેડૂતલક્ષી માર્ગદર્શન સાથે કૃષિમેળા ના કાર્યક્રમને લઈ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે થતી તમામ તૈયારીઓનું જાત નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.