તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે 24 ફેબ્રુઆરીના યોજાનાર “મહા ખેડૂત શિબિર” માં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનાર હોય જેને લઇ તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપ્યો.














તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે 24 ફેબ્રુઆરીના યોજાનાર “મહા ખેડૂત શિબિર” માં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનાર હોય જેને લઇ તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપ્યો.













