Posted in Junagadh

શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે નવનિર્મિત કામગીરીનું જાતનિરીક્ષણ.

આજ રોજ શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે ખેડૂતોના પાક રાખવા માટે ના શેડના રિનોવેશન, નવનિર્મિત કૃષિ ભવન સહિત વિકાસલક્ષી કામગીરીના ચાલી રહેલા કામનું જાતનિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.