Posted in Junagadh

જિલ્લાના નાગલપુર ગામ ખાતે મૃતક ગ્રીષ્માના નિવાસસ્થાને ગ્રીષ્માને પુષ્પાંજલી અર્પણ કરી.

સુરત ખાતે ગ્રીષ્મા વેકરીયાની હત્યાના બનાવને લઈ આજરોજ જૂનાગઢ જિલ્લા ના નાગલપુર ગામ ખાતે મૃતક ગ્રીષ્માના નિવાસસ્થાને સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે હાજર રહી બહેન ગ્રીષ્માને પુષ્પાંજલી અર્પણ કરી ,ગ્રીષ્માં વેકરીયા ના પરિવાર સાથે મુલાકાત કરી, મૃતક ગ્રીષ્માના પરિવારને ન્યાય મળે એવી સાંત્વના આપી હતી.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.