Posted in Visavadar

વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાયા.

આજરોજ વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને નવ નિયુક્ત કોંગી અને આમ આદમી પાર્ટીના સરપંચો અને કાર્યકરોએ તેમની પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા થતી વિકાસ યાત્રામાં જોડાયા, આ કાર્યક્રમ માં હાજરી આપી તમામને કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા.

Posted in Junagadh

જિલ્લાના નાગલપુર ગામ ખાતે મૃતક ગ્રીષ્માના નિવાસસ્થાને ગ્રીષ્માને પુષ્પાંજલી અર્પણ કરી.

સુરત ખાતે ગ્રીષ્મા વેકરીયાની હત્યાના બનાવને લઈ આજરોજ જૂનાગઢ જિલ્લા ના નાગલપુર ગામ ખાતે મૃતક ગ્રીષ્માના નિવાસસ્થાને સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે હાજર રહી બહેન ગ્રીષ્માને પુષ્પાંજલી અર્પણ કરી ,ગ્રીષ્માં વેકરીયા ના પરિવાર સાથે મુલાકાત કરી, મૃતક ગ્રીષ્માના પરિવારને ન્યાય મળે એવી સાંત્વના આપી હતી.