Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો .

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે ભારતીય જનતાપાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અનુસૂચિત જાતિના ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચશ્રીઓના સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી,સંગઠનને વધુ મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપેલ.