પ્રદેશ અધ્યક્ષશ્રી.સી.આર પાટીલ સાહેબ દ્વારા કમલમ ખાતેથી સંગઠનના હોદ્દેદારો ને માહિતી આપવા ઓન લાઇન વર્ચ્યુલ બેઠક નું આયોજન કરેલ જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર ની કારોબારી મળી,જેમાં હાજરી આપી સંગઠન ને વધુ મજબૂત બનાવવાની સાથે પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યોને ને સત્વરે પૂર્ણ કરવાની સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.







